‘રેસનો ઘોડો’ પાઠમાં નીનાબહેન પોતાની જાતને નસીબદાર માને છે. કારણ કે
- A.મંજુબહેન તેમના બહેનપણી છે.
- B.વિનુકાકા તેમના પાડોશી છે.
- C.સંજયભાઈ તેમના પતિ છે.
- D.મંજુબહેન તેમના પાડોશી છે.Correct
GSEB Gujarati SSC · Gujarati · 2018
63 questions · No login required
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
‘રેસનો ઘોડો’ પાઠમાં નીનાબહેન પોતાની જાતને નસીબદાર માને છે. કારણ કે
વિરાટભાઈએ મનીષાને નરેન સાથે સગાઈની ના શા માટે પાડી ?
દુકાનદારના મતે શું કરવાથી છત્રી ખરીદવા કે ખોવાઈ જવાનો ડર ન રહે ?
મૃત્યુના માનમાં આદિવાસીઓ શું કરતાં હતાં ?
જીવલાની કરુણ દશા જોઈને લેખક શું અનુભવે છે ?
શાહુકારના ચોપડાને લેખક શેની સાથે સરખાવે છે ?
વેલજી ડોહાનું પાત્ર કયા પાઠમાં આવે છે ?
‘ફાટીતૂટી ગુણપાટ’,‘ઝૂંપડાં’,‘ગફગિયો દીવો’..... વગેરે શબ્દો દ્વારા શેનું તાદશ વર્ણન થયું છે ?
ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું ?
કાળુ અને રાજુ બંને શું માને છે ?
દુકાળમાં અંગ્રેજો લોકોને શું કામ કરાવીને ધાન આપતાં ?
શાક સુધારતી વખતે લીલી શાકભાજીમાં રહેલાં જીવો જોઈને શ્રીમદ્દની આંખો ભરાઈ આવી. – આ પ્રસંગમાં શ્રીમદ્ગો કયા ગુણો જોવા મળે છે ?
સાંકડી અને નિર્જન ખીણોમાં ફરવાનો લેખકનો કેવો અનુભવ હતો ?
વછેરીને દૂધ પાવા આંબા પટેલે શું વ્યવસ્થા કરી ?
ઢેલ જેવી જાતવાન ઘોડી રાંગમાં રમતી હોય, પછી ચંત્યા શાની ? – આ વાક્ય કોણ બોલે છે ?
વૈષ્ણવજનના દર્શન કરવાથી શું થાય છે ?
કેવી વ્યક્તિની સંગત કરવાથી ભવ પાર ઉતરી શકાય છે ?
‘જેને જાગી ગયો તૂરિયાનો તાર' – દ્વારા ગંગાસતી શું સૂચવે છે ?
‘જે શિરે હું હાથ ફેરવતો, હવે એ હાથ દે.’ – પંક્તિ દ્વારા કયો અર્થ વ્યક્ત થયો છે ?
દીકરીની હાજરી શું આપે છે ?
મારે શિર ભારતમાતાની આશિષનો વિસ્તાર.’ - પંક્તિ દ્વારા કવિ શું સૂચવે છે ?
‘માધવને દીઠો છે ક્યાંય ? ' – કાવ્યમાં કોના કૃષ્ણવિરહનો ભાવ દર્શાવ્યો છે ?
‘શિકારીને’ કાવ્યના કવિનું મૂળ નામ શું છે ?
નીચેનાં કાવ્યો પૈકી કયું કાવ્ય ‘સૉનેટ’ પ્રકારનું કાવ્ય છે ?
‘બોલીએ ના કંઈ’ કાવ્યમાં ‘બોલીએ ના કંઈ' શબ્દો દ્વારા કવિએ કયો ભાવ વ્યક્ત કર્યો છે ?
નીચેનામાંથી કઈ પંક્તિ ‘દિવસો જુદાઈના જાય છે' – કાવ્યમાંથી નથી ?
‘એક બપોરે’ – કાવ્યમાં ‘બપોર’ એ શેનું પ્રતીક છે ?
‘એક બપોરે’ કાવ્યમાં કવિનો કયો ભાવ વ્યક્ત થયો છે ?
‘રઢિયાળી રાત' – કાવ્યસંગ્રહના સંપાદક કોણ છે ?
‘હાઈકુ’ – કાવ્યપ્રકારનું બંધારણ લખો.
નીચેનામાંથી કયો શબ્દ સાચી જોડણીવાળો નથી ?
નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ લખો.
નીચેનામાંથી કઈ ધ્વનિશ્રેણી યોગ્ય છે ?
નીચે આપેલ સંધિઓમાંથી કયા શબ્દની સંધિ સાચી છે ?
‘શરદ + ઉત્સવ’ – સંધિ જોડો.
નીચેનામાંથી સમાસ અને તેનો પ્રકાર દર્શાવતું કયું જોડકું સાચું છે ?
નીચેનામાંથી મધ્યમપદલોપી સમાસનું ઉદાહરણ કયું છે ?
વરસાદ એકધારો પડતો હતો. – રેખાંકિત શબ્દ કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ?
રોહિતે ચાની આદત છોડી. – આ વાક્યનું કર્મણિ વાક્ય લખો.
નીચેનાં વાક્યોમાંથી પ્રેરક વાક્ય શોધીને લખો.
યોગ્ય ઉપમાન ન મળતાં ઉપમેયને જ ઉપમાન માની લેવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ?
વર્ષા તમારી રાહ જુએ છે. – આ વાક્યમાં કયો અલંકાર છે ?
‘લેરખી’ – કયા શબ્દસમૂહ સાથે બંધબેસતો શબ્દ છે ?
‘પગ જડાઈ જવા’ – રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો.
‘જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી ઈજ્જત સચવાય’ – એવો અર્થ આપતી કહેવત લખો.
નીચેનામાંથી સમાનાર્થી શબ્દોનું સાચું જોડકું શોધીને લખો.
‘લોભી’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો.
‘વાચ’ – તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો.
‘ખાદ્ય’ શબ્દનો અર્થ લખો.
‘બિનજરૂરી’ શબ્દમાં કેવા પ્રકારનો પ્રત્યય રહેલો છે ?
‘રેસનો ઘોડો’ વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતાં પરિબળોની ચર્ચા કરો. અથવા ‘ભૂખથી ભૂંડી ભીખ’ વાર્તાના આધારે રાજુની મનોવ્યથા તમારાં શબ્દોમાં વર્ણવો.
Answer
હ્રદયરોગનો હુમલો કંઈ મફતમાં નથી મળતો. – એમ લેખક શા માટે કહે છે ?
Answer
શ્રીમદ્ રાજચંદ્રની સ્મરણશક્તિ અસાધારણ હતી, એમ તમે શા પરથી કહેશો ? અથવા પૂરમાં ડૂબતા આંબા પટેલને કેવી રીતે જીવતદાન મળ્યું ?
Answer
‘શિકારીને’ કાવ્યનો ધ્વનિ સ્પષ્ટ કરો. અથવા ગંગાસતી કોને શીલવંત સાધુ કહે છે ? શા માટે ?
Answer
‘ચાંદલિયો’ કાવ્યમાં કાવ્યનાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે ?
Answer
કવિના પગ આગળ જવા માંડ માંડ ઊપડે છે. – કારણ આપી ટૂંકમાં સમજાવો. અથવા ‘દીપ હોલવું’ હાઈકુનો ભાવાર્થ સ્પષ્ટ કરો.
Answer
નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો: (પશ્ચાતાપ એ એક કીંમતી ધર્માનુભવ છે...) પશ્ચાતાપ એ એકકીમતી ધર્માનુભવ છે. જેવાસણ માટીકેરાખથી સાફ થતાં નથી તે જેમ। તેજાબથી સાફ થાય છેને કાટ બધો ઓગળી જાય છે. અને વાસણ ચળકવા માંડેછે, તેવી જ રીતે ધર્મજીવન પર બાઝેલીકેટલીયે શિથિલતા પશ્ચાતાપથી દૂર થઈ જાય છે અને માણસ એકાએક પલટો ખાય છે. ખરેખર પશ્ચાતાપની અસરતેજાબથી ઓછી નથી હોતી. સૃષ્ટિ માટે ને એમાંય માનવજીવન માટેઈશ્વરની યોજના મંગળનેપવિત્ર.એમાં ભંગાણ પડીશકે માનવીની મૂર્ખાૉઈથી,| પણએ ભંગાણપાછુંસંધાય છે. માનવીના પશ્ચાતાપથીઅને ઈશ્વરની અનહદ કૃપાથી. આખરે એની એ દિવ્યયોજના આગળ ચાલવાની જ.
Answer
નીચે આપેલી પંક્તિઓનો આશરે પંદર વાક્યોમાં અર્થવિસ્તાર કરો: ઊંચી-નીચી ફર્યા કરે, જીવનની ઘટમાળ; ભરતી એની ઓટ છે, ઓટ પછી જુવાળ. અથવા કડવા હોય લીમડા, પણ શીતળ તેની છાંય; બાંધવ હોય અબોલડા, તોય પોતાની બાંય.
Answer
5 સપ્ટેમ્બર, શિક્ષકદિનની ઉજવણીનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો.
Answer
નદીમાં આવેલા ભારે પૂને લીધે થયેલા વિનાશ અંગેનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખો.
Answer
નીચેનો ગદ્યાંશ વાંચીને, તેની નીચેઆપેલા પ્રશ્નોના ઉત્તર લખો.| જીવન માં ડગલે ને પગલે આત્મવિશ્વાસની જરૂર પડે છે. પોતાનીજાતમાં, પોતાના જ્ઞાનમાં, પોતાના કર્તૃત્વમાં વિશ્વાસ હોવોએટલે આત્મવિશ્વાસ. ક્રિકેટનીરમતમાં દડાને આત્મવિશ્વાસથી | ફટકારનાર ચોગ્ગો અને છગ્ગો લગાવીલોકોની તાળીઓનોગડગડાટ મેળવે છે. કબફીનીરમતમાં । પ્રતિસ્પર્ધીના પગને આત્મવિશ્વાસથીજકડી લેનાર વિજયનો હકદાર થાય છે. આત્મવિશ્વાસથી। ભાષણ કરનાર વક્તા શ્રોતાઓના અભિવાદનનો અધિકારી બને છે. આત્મવિશ્વાસ વિરતાનેો। સારછે. આત્મવિશ્વાસથી એકપગથિયું ઉપર ચડતાં આત્મશ્રદ્ધાનામના તત્ત્વનુંદર્શન થાયછે. આત્મશ્રદ્ધાએઆજાનબાહુ પુરુષાર્થની ટચલીઆંગળી છે, જેગમેતેવા સંકટનાગોવર્ધન પર્વતનેય તોળી શકેછે, ઊંચે ઊઠાવી શકેછે. સ્વામી વિવેકાનદે કહ્યું છે,“આત્મશ્રદ્ધામાંએક એવી પ્રબળ અને અનન્ય શઠિત છે જે પાણીને ઘીમાંઅને રેતીને ખાંડમાંફેરવી શકે છે.” આત્મવિશ્વાસ કને કહેવાય ? આત્મશ્રદ્ધાએકોની ટચલી આંગળી છે? શા માટે? ગદ્યખંડનેયોગ્ય શીર્ષક આપો.
Answer
નીચેનું કાવ્ય વાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો.। ભોમિયા વિના મારે ભમવા'તાડુંગરા, જંગલનીકુંજકુંજ જોવીહતી;| જોવી'તીકોતરોને જોવી'તી કંદરા, રોતા ઝરણાની આંખ લો'વી હતી. સૂના સરવરિયાનીસોનેરી પાળે, હંસોની હાર મારે ગણવી હતી. ડાળેઝૂલંત કો'ક કોકિલાને માળે, અંતરની વેદના વણવી હતી. એકલા આકાશ તળે ઊભીનેએકલો, પડઘા ઉર-બોલનાઝીલવા ગયો; વેરાયાં બોલ મારાં,ફેલાયા આભમાં, એકલોઅટૂલો ઝાંખો પડયો, આખો અવતાર મારેભમવા ડુંગરિયા,| જંગલનીકુંજકુંજ જોવીફરી; ભોમિયા ભૂલે એવી ભમવીરેકંદરા, અંતરની આંખડી લ્હોવી જરી. કવિનેકોના વિનાડુંગરા ભમવા હતા ?| કવિને શુંશુંજોવું હતું? કોની આંખ લોવી હતી? કવિને કોની વેદના વણવી હતી ?| કાવ્યને યોગ્ય શીર્ષકઆપો.
Answer
ગમે તે એક વિષય પર નિબંધ લખો: ૧) સ્વચ્છતા ૨) પ્રદૂષણ : એક સાર્વત્રિક સમસ્યા ૩) નારી તું નારાયણી.
Answer