45
MCQ1 mark
‘જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી ઈજ્જત સચવાય’ – એવો અર્થ આપતી કહેવત લખો.
- A.પાકા ઘડે કાંઠા ન ચડે.
- B.શેઠની શિખામણ ઝાંપા સુધી.
- C.બાંધી મૂઠી લાખની.Correct
- D.નબોલવામાં નવ ગુણ.
GSEB Gujarati SSC · Gujarati · 2018
63 questions · One at a time
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
‘જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી ઈજ્જત સચવાય’ – એવો અર્થ આપતી કહેવત લખો.