48
LONG ANSWER4 marks
વાસ્તુશાસ્ત્ર-સવિસ્તાર જવાબ આપો.
Answer
વાસ્તુશાસ્ત્ર એ ભારતીય સંસ્કૃતિનું અણમોલ પ્રદાન છે. તેમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ અને વિશ્વકર્મા જેવા વિદ્વાનોનું પ્રદાન છે. તેમાં રહેઠાણ, દેવમંદિર, કિલ્લાઓ અને નગરની રચના કેવી રીતે કરવી તેના સિદ્ધાંતો આપેલા છે.