← Back to practice

Social Science

Board exam · Social Science · 2021

57 questions · One at a time

Answers and solutions are AI-generated — please cross-check with your study materials.

View question paper
29
SHORT ANSWER1 mark

મુખ્ય જળસ્ત્રોતમાં ભૂમિગત જળનું સ્થાન પણ અગત્યનું છે. સૃષ્ટિય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે. ભારતમાં ઉત્તર મેદાની વિસ્તારમાં 42% ભૂમિગત જળ મળે છે. દક્ષિણ ભારતમાં ઉચ્ચપ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ભૂમિગત જળનો સૌથી વધું ઉપયોગ સિંચાઈ માટે થાય છે.

પ્રશ્ન: ઉત્તર ભારતના ખેડૂતો સિંચાઈ માટે ભૂમિગત જળનો શા માટે વધુ ઉપયોગ કરે છે?

Answer

કારણ કે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં જમીન પોચી છે અને ત્યાં 42% જેટલો વિપુલ ભૂમિગત જળનો જથ્થો ઉપલબ્ધ છે.
29 of 57