68
LONG ANSWER8 marks
ગમે તે એક વિષય ઉપર મુદ્દાઓ પર આધારિત આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. નારી તું નારાયણી મુદ્દાઓ – પ્રસ્તાવના – અમર નારી પાત્રો – સ્ત્રીઓમાં રહેલા કેટલાક સાહજિક ગુણો – નારી નરકની ખાણ – એક માન્યતા - સ્ત્રી સુધારણા અંગે ગાંધીજી - પશ્ચિમની અસર – ઉપસંહાર.
Answer
નિબંધમાં પ્રસ્તાવનાથી શરૂ કરી ભારતીય પરંપરામાં નારીનું સ્થાન, સીતા-સાવિત્રી જેવા પાત્રો, આધુનિક સમયમાં નારીની ભૂમિકા અને સ્ત્રી સશક્તિકરણની ચર્ચા કરવી.