63
LONG ANSWER5 marks
નીચે આપેલી કાવ્યપંક્તિઓનો આશરે પંદર વાક્યોમાં અર્થવિસ્તાર કરો. દીપકના બે દીકરા, કાજળ અને અજવાશ, એક કપૂત કાળું કરે, બીજો દિપે પ્રકાશ.
Answer
જેમ દીવો પ્રકાશ અને મેષ (કાજળ) બંને આપે છે, તેમ એક જ પિતાના બે સંતાનો અલગ સ્વભાવના હોઈ શકે - એક કુળનું નામ રોશન કરે અને બીજો અપયશ અપાવે. સત્સંગ અને સંસ્કારનું મહત્વ સમજાવવું.