62
LONG ANSWER5 marks
નીચે આપેલી કાવ્યપંક્તિઓનો આશરે પંદર વાક્યોમાં અર્થવિસ્તાર કરો. ચહું થાવા હુંયે મધુર ખીલતું પુષ્પ નવલું; પરંતુ ના ઈચ્છા જીવન જીવવા તાડ તરુનું.
Answer
આ પંક્તિમાં કવિ પુષ્પ જેવી કોમળતા અને સુવાસિત જીવન ઈચ્છે છે, પરંતુ તાડના વૃક્ષ જેવું ઉપયોગિતા વિનાનું લાંબુ આયુષ્ય ઈચ્છતા નથી. ટૂંકું પણ સાર્થક જીવન જીવવાનો ઉપદેશ છે.