← Back to practice

New Course

GSEB Gujarati SSC · Gujarati · 2019

72 questions · One at a time

Answers and solutions are AI-generated — please cross-check with your study materials.

View question paper
27
MCQ1 mark

નીચે આપેલા વિધાનો વાંચી તે કયા અનુસંધાને છે તે જવાબ શોધીને લખો. (i) કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલાં વૃક્ષોને દૂર કરવા જોઈએ. (ii) બળતણ માટે સૌર ઊર્જા, કુદરતી વાયુ વગેરે વિકલ્પો વિચારવા જોઈએ. (iii) સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણના પગલાં વિસ્તારવા જોઈએ.

  • A.વન સંરક્ષણના ઉપાયોCorrect
  • B.વન્ય જીવન જાળવણીના ઉપાયો
  • C.નિર્વનીકરણની અસરો
  • D.રાષ્ટ્રીય ઉદ્યાનોની જાળવણીના ઉપાયો
27 of 72