21
MCQ1 mark
ઋક્ષ નામનો વિદ્યાર્થી તેના પિતાજી લો-કોલેજમાં અધ્યાપક છે. તેના દાદાજી પશુ-સંવર્ધન કરવાનું કામ કરે છે. તો ઋક્ષના પિતાજી અને દાદાજી ભારતીય અર્થકારણના કયા માળખામાં આવશે ? (પિતાજી અને દાદાજીનો પ્રશ્ન પ્રમાણે જવાબ ક્રમ જળવાવો જોઈએ)
- A.પ્રાથમિક – માધ્યમિક
- B.સેવા – માધ્યમિક
- C.સેવા – પ્રાથમિકCorrect
- D.પ્રાથમિક - સેવા