45
LONG ANSWER4 marks
વાસ્તુશાસ્ત્ર-સવિસ્તાર જવાબ આપો.
Answer
વાસ્તુશાસ્ત્ર એ પ્રાચીન ભારતની અણમોલ ભેટ છે. બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ વગેરેએ આમાં મોટું પ્રદાન કર્યું છે. તેમાં રહેઠાણ, મંદિર, કિલ્લા વગેરેના નિર્માણ માટેના દિશા અને સ્થાપત્યના નિયમો છે.