11
LONG ANSWER3 marks
'આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે' – વિધાન સ્પષ્ટ કરો.
Answer
આ વિધાન 'રેસનો ઘોડો' વાર્તાના સંદર્ભમાં છે. શિક્ષણ માત્ર માર્કસ મેળવવા માટે નથી, પણ સંસ્કારોનું સિંચન કરી બાળકને સારો નાગરિક અને સંવેદનશીલ વ્યક્તિ બનાવવા માટે છે.