26
LONG ANSWER3 marks
‘બોલીએ ના કાંઈ' કાવ્યમાં કવિ માણસને શો જીવનબોધ આપે છે?
Answer
કવિ બોધ આપે છે કે હૃદયની વ્યથા બીજાની આગળ વ્યક્ત કરવાથી તે ઘટતી નથી, કારણ કે દુનિયામાં દુઃખ સાંભળનારા ઓછા અને મજાક ઉડાવનારા વધારે હોય છે. માટે પોતાની વ્યથા પોતે જ સહન કરવી.