7
LONG ANSWER4 marks
હ્રદયરોગના હુમલા બાબતે ગુણવંત શાહના વિચારો વર્ણવો.
Answer
ગુણવંત શાહ જણાવે છે કે હૃદયરોગનો હુમલો એ મફતમાં મળતો નથી, તેના માટે વર્ષો સુધી શરીર પર અત્યાચાર કરવો પડે છે. બેઠાડુ જીવન, ખાનપાનની અનિયમિતતા અને માનસિક તાણ હૃદયરોગના મુખ્ય કારણો છે.