61
SHORT ANSWER2 marks
વસ્તીવૃદ્ધિ બેરોજગારી ઘટાડવા માટે અવરોધક પરિબળ સાબિત થયું છે.’ – વિધાન સ્પષ્ટ કરો.
Answer
વસ્તીવૃદ્ધિને કારણે શ્રમ પુરવઠામાં ઝડપથી વધારો થાય છે, પરંતુ તેની સામે રોજગારીની તકો ઉભી કરવામાં અર્થતંત્ર નિષ્ફળ જાય છે, તેથી બેરોજગારી વધે છે.