52
SHORT ANSWER2 marks
પ્રાચીન ભારતના તમિલ સાહિત્યમાં સંગમ આયોજન થયું હતું, જેમાં સંગમ સાહિત્ય વિશે ચર્ચા કરો.
Answer
તમિલ સાહિત્યમાં ત્રણ 'સંગમ' (પરિષદ) નું આયોજન થયું હતું. આ સાહિત્યમાં એતુથોકોઈ (આઠ કાવ્યોનું સંકલન), પથ્થુપાત્તુ (દસ ગીતો) અને પદિનેનકીલકાનકુ મુખ્ય છે. તિરુવલ્લુવરનો 'કુરલ' ગ્રંથ પણ આ સમયનો પ્રખ્યાત ગ્રંથ છે.