50
MCQ1 mark
કયા પ્રકારના લોકોના હિત સારું સરકારે નીચે મુજબના પગલા લીધા છે ?
- તેઓના પુનર્વાસ માટે 1992 નો કાયદો.
- સરકારી નોકરીઓમાં 3% બેઠકો અનામત.
- 18 વર્ષ સુધી નિઃશુલ્ક શિક્ષણ
- મકાન, વેપાર, ધંધો, રોજગાર વિગેરે માટે, રાહતદરે જમીન
- A.વિકલાંગCorrect
- B.મહિલાઓ
- C.અનુસૂચિત જાતિની વ્યક્તિઓ
- D.બાળ મજૂરો