15
MCQ1 mark
આ સ્થળ વિજયનગરના સામ્રાજ્યની રાજધાનીનું નગર હતું. સ્થાપના હરિહર–બુક્કારાયે કરી હતી. કૃષ્ણદેવરાયનો શાસનકાળ સુવર્ણયુગ કહેવાતો, તો ભારતમાં દર્શાવેલ આ સ્થાપત્ય નગર કયું છે ?

- A.હમ્પીCorrect
- B.પટ્ટદકલ
- C.ખજૂરાહો
- D.મહાબલિપુરમ્
Board exam · Social Science · 2017
77 questions · One at a time
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
આ સ્થળ વિજયનગરના સામ્રાજ્યની રાજધાનીનું નગર હતું. સ્થાપના હરિહર–બુક્કારાયે કરી હતી. કૃષ્ણદેવરાયનો શાસનકાળ સુવર્ણયુગ કહેવાતો, તો ભારતમાં દર્શાવેલ આ સ્થાપત્ય નગર કયું છે ?
