← Back to practice

March

Board exam · Social Science · 2017

77 questions · One at a time

Answers and solutions are AI-generated — please cross-check with your study materials.

View question paper
4
MCQ1 mark

મહાકવિ કાલીદાસને સુસંગત ચાર વિધાનો આપ્યાં છે. જેમાંથી એક વિધાન કવિ કાલીદાસ સાથે સંબંધ ધરાવતું નથી, તે કયું ?

  • A.કાલીદાસની શ્રેષ્ઠ રચના ‘અભિજ્ઞાન શાકુન્તલમ’ હતી.
  • B.કાલીદાસે વૈદર્ભિ શૈલીમાં નાટય રચનાઓ રચી હતી.
  • C.કાલીદાસની નાટય રચનાને જર્મન કવિ ગેટે પ્રશંસા કરી હતી.
  • D.મહાવીર ચરિતમ અને સ્વપ્નવાસવદત્તમ એ તેમની નોંધપાત્ર રચનાઓ છે.Correct
4 of 77