45
LONG ANSWER4 marks
પ્રાચીન સમયથી ભારતે વૈદકવિદ્યા અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. – સમજાવો.
Answer
ભારતે મહર્ષિ ચરક (ચરકસંહિતા), મહર્ષિ સુશ્રુત (સુશ્રુતસંહિતા) અને વાગ્ભટ્ટ દ્વારા વૈદકવિદ્યામાં મોટું પ્રદાન કર્યું છે. મહર્ષિ સુશ્રુતે શલ્યચિકિત્સા (ઓપરેશન) માટે ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે. તે સમયે વાઢકાપ, પ્લાસ્ટિક સર્જરી અને પથરી જેવી બીમારીઓની સારવાર થતી હતી.