37
LONG ANSWER3 marks
ઉત્તર ગુજરાત સ્થિત મંદિર જેનું નક્શીકામ ઈરાની શૈલીમાં થયું છે, તે મંદિરનો પરિચય આપો.
Answer
આ મંદિર એટલે 'મોઢેરાનું સૂર્યમંદિર'. તે મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલું છે. તેનું નિર્માણ સોલંકી રાજા ભીમદેવ પ્રથમના શાસનકાળમાં થયું હતું. તેનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે અને ગર્ભગૃહની બહાર ઈરાની શૈલીનું નકશીકામ જોવા મળે છે.