23
LONG ANSWER2 marks
શાસ્ત્રકારોએ ભવાઈને ‘ભાવપ્રધાન નાટકો' કહ્યાં છે. શા માટે?
Answer
ભવાઈ એ ગુજરાતની આશરે ૭૦૦ વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે. અસાઈત ઠાકર દ્વારા આ કલા શરૂ કરાઈ હતી. તે મનોરંજન સાથે લોકશિક્ષણ આપતી કલા છે અને તેમાં પાત્રોના હાવભાવ અને અભિનયનું મહત્વ વધુ હોવાથી તેને ભાવપ્રધાન નાટકો કહેવાય છે.