52
LONG ANSWER2 marks
‘ગુપ્તયુગને કલાના સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે.’’ આ વિધાન સમજાવો.
Answer
ગુપ્તકાળમાં શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીત વગેરે કલાઓનો અભૂતપૂર્વ વિકાસ થયો હતો. આ સમયમાં જબલપુરનું પાર્વતી મંદિર, ભુમરાનું શિવમંદર અને અજંતા-ઈલોરાની ગુફાઓના ચિત્રો આ કલાના ઉત્કૃષ્ટ નમૂના હોવાથી તેને સુવર્ણયુગ કહે છે.