5
MCQ1 mark
ભગવાન બુદ્ધના દેહાવશેષોને એક પાત્રમાં મૂકી તેના પર અર્ધગોળાકાર ઈમારતો બનાવવામાં આવે છે. આવા સ્થાપત્યો કયા નામથી જાણીતા છે ?
- A.સ્તૂપCorrect
- B.કીર્તિસ્તંભ
- C.સ્તંભલેખ
- D.ગોપુરમ્
Board exam · Social Science · 2016
76 questions · One at a time
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
ભગવાન બુદ્ધના દેહાવશેષોને એક પાત્રમાં મૂકી તેના પર અર્ધગોળાકાર ઈમારતો બનાવવામાં આવે છે. આવા સ્થાપત્યો કયા નામથી જાણીતા છે ?