16
MCQ1 mark
‘રોહિણીના તીરે' પાઠની વિગતોમાં સાચી પ્રથમ ઘટના કઈ છે ? તે જણાવો.
- A.‘રાજવીઓ, સમજો કે વેર કે વિનાશથી કોઈ પ્રશ્નનો ઉકેલ આવતો નથી.’
- B.‘રાજવીઓ, મૂળમાં શા કારણથી આ કલહ મંડાયો છે, કહેશો ?’
- C.બંને પક્ષોએ પરસ્પરનાં રાજકુળોને પણ આમાં સંડોવ્યાં છે.
- D.જેઠ માસ વહી જતો હતો; છતાં વરસાદના કશાં એંધાણ દેખાતા ન હતા.Correct