66
SHORT ANSWER1 mark
કોણ મધુમય છંદ આજે ગાયે તારે પગલે, તારે પગલે ..., રંગ ઢોળી બેઠી જોને સંધ્યારાણી કુમકુમે રંગી એના પગની પાની ઝંખવાઈ જાયે મૃદુ ફૂલ શેફાલી ... તારે પગલે . નિત ચિર યૌવનની બંસરી બાજે. ઘુંઘટમાં કોનું મુખ આનંદે રાજે. જોઈ ગોપિકાઓ જેનું મર્મર રાચે, તારે પગલે. ઓ ... રે ઓ ... રે આજ ઉત્સવ ગાને જીવનની મધુ વીણા વાગવા ટાણે મિલનનાં મધુ ગીત ગાયે ... તારે પગલે.
પ્રશ્ન: કવિની દૃષ્ટિએ રોજ કેવી બંસરી વાગે છે ?
Answer
કવિની દૃષ્ટિએ રોજ નિત ચિર યૌવનની બંસરી બાજે છે.