58
LONG ANSWER5 marks
નીચે આપેલી કાવ્ય પંક્તિઓનો આશરે પંદર વાક્યોમાં અર્થવિસ્તાર કરો. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી. અથવા આવ નહીં, આદર નહીં, નહીં નયનમાં નેહ. તે ઘર કદી ન જાઈએ, કંચન વરસે મેહ.
Answer
વિદ્યાર્થીએ પુરુષાર્થનું મહત્ત્વ સમજાવતા વર્ણવવું જોઈએ કે નસીબ કરતા મહેનત ચડિયાતી છે. બીજા વિકલ્પમાં આતિથ્ય સત્કાર અને સ્નેહનું મૂલ્ય સમજાવવું જોઈએ.