56
SHORT ANSWER2 marks
કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે. કારણ કે ... અથવા કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે ?
Answer
વતન પ્રત્યેનો અતિશય લગાવ હોવાથી વતન છોડતા કવિના પગ મન વગર માંડ ઉપડે છે. કવિ વ્યથાને હસતા મુખે સહન કરી બીજાને ન કહેવાનું કહે છે, કારણ કે દુનિયામાં સાંભળનાર ઓછા અને રાજી થનાર વધુ હોય છે.