58
LONG ANSWER5 marks
નીચે આપેલી પંક્તિઓનો આશરે પંદર વાક્યોમાં અર્થવિસ્તાર કરો. 8) ‘કાયા છે માટી સમી, ઘડિયે તેમ ઘડાય, કંચન એ ત્યારે બને, જેમ કસોટી થાય. '' અથવા આવ નહીં, આદર નહીં, નહીં નયનોમાં નેહ, તે ઘર કદી નવ જઈએ, ભલે કંચન વરસે મેહ.
Answer
અર્થવિસ્તાર: પ્રથમ પંક્તિમાં શરીર અને સંસ્કારોની વાત છે. જેમ માટીને ઘાટ આપી શકાય છે તેમ નાનપણથી શરીર અને મનને યોગ્ય કેળવણી આપવી જોઈએ. સોનાને શુદ્ધ કરવા જેમ તપાવવું પડે તેમ માણસે પણ મુશ્કેલીઓ વેઠીને શ્રેષ્ઠ બનવું જોઈએ. / બીજી પંક્તિમાં સ્વાભિમાનનું મહત્વ છે. જ્યાં માન-સન્માન ન હોય ત્યાં ગમે તેટલી સંપત્તિ હોય તો પણ જવું જોઈએ નહીં.