54
LONG ANSWER3 marks
નીચે આપેલા પ્રશ્નોના આઠ-દ્દસ વાક્યોમાં મુદ્દાસર જવાબ લખો. 4) ‘દિવસો જુદાઈના જાય છે' ગઝલમાં ગનીની મનઃ સ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો.
Answer
ગની દહીંવાલાની આ ગઝલમાં વિરહની વેદના અને મિલનની આશાનું સુંદર મિશ્રણ છે. કવિ માને છે કે અત્યારે ભલે જુદાઈ છે પણ એક દિવસ એવો આવશે જ્યારે તેઓ પ્રિયપાત્રને મળશે. તેઓ પોતાની આંતરિક વેદનાને દુનિયા સામે લાવવા નથી માંગતા.