13
LONG ANSWER3 marks
માનવ અને પ્રાણીની પરસ્પર પ્રીત ‘ઘોડીની સ્વામી ભક્તિ’ પાઠના આધારે વર્ણવો.
Answer
આ પાઠમાં આંબા પટેલ અને તેમની ઘોડી વચ્ચેનો અતૂટ પ્રેમ દર્શાવ્યો છે. ઘોડી પોતાના માલિકનો જીવ બચાવવા માટે પૂરમાં ઝંપલાવે છે અને અંતે પોતાનો જીવ જોખમમાં મૂકીને માલિકને બચાવે છે, જે પ્રાણીની વફાદારીનું ઉત્તમ ઉદાહરણ છે.