12
LONG ANSWER3 marks
જગતના તાત એવા ધરતી પુત્રની કરુણદશા નિહાળીને કાળુનું હૃદય કેમ દ્રવી ઊઠયું?
Answer
દુષ્કાળને કારણે ખેડૂતોની હાલત દયનીય બની હતી. જે ખેડૂતે આખા જગતને અનાજ પૂરું પાડ્યું હતું, તેણે આજે અનાજ માટે ભીખ માંગવી પડતી હતી. આ લાચારી જોઈને કાળુનું હૃદય દ્રવી ઊઠે છે.