11
LONG ANSWER3 marks
‘ભૂખ થીય ભૂંડી ભીખ’ કૃતિના આધારે દુકાળની ભયાનકતાનું વર્ણન કરો.
Answer
દુકાળને કારણે ગામડાં ઉજ્જડ બન્યા હતા. લોકો ભૂખથી ટળવળતા હતા. અનાજ માટે લોકો પોતાનાં ઘરેણાં અને વાસણો પણ વેચી દેતા હતા. માણસો હાડપિંજર જેવા થઈ ગયા હતા અને રસ્તામાં જ મરી જતા હતા. કાળુ જેવા આત્મમાની ખેડૂતોને ભીખ માંગવી એ મૃત્યુ જેવું લાગતું હતું.