← Back to practice

Gujarati (S.L) New Course

Board exam · Gujarati · 2018

62 questions · One at a time

Answers and solutions are AI-generated — please cross-check with your study materials.

View question paper
61
LONG ANSWER4 marks

નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો: વિકલાંગ માણસજગતને ભારરૂપ છે એવી લાગણીઅર્થહીન છે. ભારરૂપ જોવા જઈએ તો અસંખ્ય માણસોજડશે જેકેવળ પરોપજીવીજ નહિ,સમાજદ્રોહી પણ હોય છે. અપંગ વ્યક્તિમાં નિષ્ઠા અનેસંકલ્પશક્તિ હોય અને તેને યોગ્ય દોરવણી મળે તો સતત પુરુષાર્થવડે તે સમાજની ઉત્તમસેવાકરી શકે. અપંગની સેવાદ્વારા આપણાં ઘણા સામાજિક ગુણો વિકસેછે. માનવતાની, સામાજિક જીવનની આકેળવણી તત્ત્વતઃ ધાર્મિક કેળવણી છે. આના સંસ્કાર ધાર્મિક ગ્રંથિઓ। અને અન્ય પૂર્વગ્રહોને ઓગાળે છે. માનવતાના અભ્યાસથીઆપણે વધારેસારા દેશજન થઈ શકાશું. વધારેસારા હિંદુ કે મુસલમાન થઈ શકીશું. બલકે વિશ્વમાનવ કે પરમ પિતાનાંસાચાં સંતાન થઈ શકીશું. જે બીજાનાં દુઃખો જોતો નથી, જેબીજાની આરતસાંભળતો નથી, જે સંકટગ્રસ્તોની મદદેદોડી જતો નથી,તે જ અપંગ છે.

Answer

શીર્ષક: સાચી અપંગતા અને માનવતા. સંક્ષેપ: વિકલાંગતા એ સમાજ માટે ભાર નથી; દૃઢ સંકલ્પશક્તિવાળી અપંગ વ્યક્તિ પણ ઉત્તમ સેવા કરી શકે છે. સાચો અપંગ એ છે જે બીજાનું દુઃખ જોતો નથી કે મદદ કરતો નથી. માનવતાની કેળવણી જ સાચી ધાર્મિક કેળવણી છે.
61 of 62