52
LONG ANSWER4 marks
શરણાઈના સૂર' કૃતિને આધારે પિતાની વેદનાનું વર્ણન કરો. અથવા ‘ઝબક જ્યોત’ પાઠના આધારે દીપકના પિતાનું હૃદય પરિવર્તન તમારા શબ્દોમાં વર્ણવો.
Answer
રમઝુ મીર પોતાની દીકરી સકીનાની વિદાયને યાદ કરી શરણાઈના સૂર દ્વારા હૃદયની વેદના ઠાલવે છે. બીજી બાજુ દીપકનું આઝાદી માટેનું બલિદાન જોઈ તેના પિતા સર અમલ દેરાસરીનું અંગ્રેજ ભક્તિમાંથી દેશભક્તિમાં હૃદય પરિવર્તન થાય છે.