61
LONG ANSWER5 marks
નીચેની પંક્તિઓનો વિસ્તારપૂર્વક અર્થવિસ્તાર કરો. ‘પૂજે જનો સૌ ઉગતા રવિને’ અથવા ‘હોય કામ મુશ્કેલ પણ, ઉદ્યમથી ઝટ થાય, ખંત જો દિલમાં હોય, તો કદી ફોગટ ન જાય.’
Answer
ઉદ્યમ અને મહેનતનું મહત્વ સમજાવવું. જો દિલમાં ખંત અને લગન હોય તો અશક્ય કામ પણ શક્ય બને છે.