વર્ષા અડાલજાને મતે શિક્ષણનો પાયાનો સિદ્ધાંત શું છે ?
- A.નિશાન ઊંચું રાખવાનો
- B.માત્ર ડીગ્રીઓ મેળવવાનો
- C.બાળકને ડૉક્ટર બનાવવાનો
- D.આનંદ આપવાનોCorrect
GSEB Gujarati SSC · Gujarati · 2019
68 questions · No login required
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
વર્ષા અડાલજાને મતે શિક્ષણનો પાયાનો સિદ્ધાંત શું છે ?
નરેને કઈ તાલીમ મેળવી હતી ?
હૉસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે ?
રતીલાલ બોરીસાગરનો ‘છત્રી’ નિબંધ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે ?
રતીલાલ બોરીસાગર છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા કારણ કે
‘‘ડાંગવનો અને ...’’ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો.
અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા ?
‘‘જન્મોત્સવ’’ પાઠમાં સમાજની કઈ વિષમતા રજૂ કરવામાં આવી છે ?
આપણી બબલીની જ પગલી જાણે ! આ વાક્ય કોણ બોલે છે ?
લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને કોણ ઊભું રહી જાય છે ?
મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?
જવાહરલાલ નહેરુની ‘‘મારી જીવન કથા’’ નામના પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કોણે કરેલો ?
સાંકડી અને નિર્જન ખીણોમાં ફરવાનો લેખકનો .....
આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી ?
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?
જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉરમાં – પંક્તિનો ભાવ શો છે ?
દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય ?
‘દીકરી’ કાવ્યનું સાહિત્ય સ્વરૂપ કયું છે ?
‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે ?
રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ શું છે ?
વતનથી વિદાય થતાં કવિને શાની ભ્રમણા થાય છે ?
‘બોલીએ ના કાંઈ’ કાવ્યના કવિ શું કરવાનું કહે છે ?
‘બોલીએ ના કાંઈ’ કાવ્યના કવિ કોણ છે ?
કવિ ‘ગની દહીંવાલા’ને ક્યાં સુધી જવું હતું ?
કવિના ખેતરના શેઢે શું બન્યું હતું ?
ચાંદલિયો લોકગીતમાં ચાંપલિયાનો છોડ કોને કહ્યો છે ?
કવિ ક્યાં જવાની ના પાડે છે ?
કવિના મતે શું થાવું કઠિન છે ?
નીચેનામાંથી કયું જોડકું સાચું છે ?
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?
સાચી જોડણીવાળો શબ્દ શોધો.
નીચેનામાંથી કયો શબ્દ સાચો નથી તે દર્શાવો ?
‘‘વિદ્યાર્થી’’ શબ્દની ધ્વનિ સ્પષ્ટ કરો.
‘“શૂન્યાવકાશ’” શબ્દની સંધિ છોડો.
‘સુ + અલ્પ’ શબ્દની સંધિ જોડો.
‘આગગાડી’ સમાસનો પ્રકાર ઓળખાવો.
નીચેનામાંથી ક્યો સમાસ ‘કર્મધારાય’ છે તે દર્શાવો.
‘ચૂપચાપ સુશી સાંભળતી રહી.'' આ વાક્યમાંથી ક્રિયાવિશેષણ શોધીને દર્શાવો.
‘બાપુના ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે છે.’ કર્મણિ વાક્ય બનાવો.
માળી ઝાડ કાપે છે. પ્રેરક વાક્ય બનાવો.
‘છે મતવાલી, નથી નમાલી, નવા લોહીની લાલી.’' આ અલંકારનું નામ આપો.
‘ઉપમા’’ અલંકારનું ઉદાહરણ શોધીને લખો.
“પારકાના હિત માટે કાર્ય કરવું તે ,, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
‘શિખરો સર કરવાં'' – રૂઢિપ્રયોગનો અર્થ આપો.
“નહીં ઘરના કે નહીં ઘાટના' કહેવતનો અર્થ આપો.
‘ઋણ’ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.
‘નિવૃત્ત’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો.
‘‘આલવું’’ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો.
‘અસ્ત્ર’ શબ્દનો અર્થ જણાવો.
‘પ્રમાણિક’ શબ્દમાં કયો પ્રત્યય લાગ્યો છે ?
રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું ? અથવા ‘‘ભૂખથીય ભૂંડી ભીખ’’ વાર્તાના આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં લખો.
Answer
લેખકના મતે કોનો પ્રેમ મળવાથી ઘરમાં માણસ વ્યસની બનતો અટકી જશે ?
Answer
આંબા પટેલને મણાર શા માટે જવું પડ્યું ? અથવા ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ કારણ કે ?
Answer
નરસિંહ મહેતા વૈષ્ણવજનનાં કયા કયા લક્ષણો વર્ણવે છે. – તમારા શબ્દોમાં વર્ણવો. અથવા કવિ શિકારીને કઈ શિખામણ આપે છે ?
Answer
દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એ બંનેમાં શો ફરક છે ?
Answer
કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે. કારણ કે ... અથવા કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે ?
Answer
નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે સુગ હોવી જોઈએ તે ઝાઝી જોવા નથી મળતી. ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાડતી. ગંદકીનો આવો સ્વીકાર દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. ગંદકીથી ભારે ખલેલ પામનારા ભારતના સૌ પ્રથમ સાધુ સ્વામી વિવેકાનંદ હતા. ગરીબી અને ગંદકી વચ્ચેના બહેનપણાને કારણે આપણી હૉસ્પિટલોમાં ઢગલાબંધ દરદીઓ બણબણતા રહે છે. વેદ-ઉપનિષદ ગીતાના વારસા અને વૈભવ અંગે ગૌરવ લેનારી આપણી પ્રજાનો બહુ મોટો વર્ગ અભણ છે આપણે ત્યાં રોગ નિયમ છે. અને આરોગ્ય અપવાદ છે. સભ્ય સમાજમાં એથી ઊલટી પરિસ્થિતિ હોવી જોઈએ. ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા અને પોતાની માંદગીને તો આધ્યાત્મિક ભૂલ તરીકે જોતા.
Answer
નીચે આપેલી કાવ્ય પંક્તિઓનો આશરે પંદર વાક્યોમાં અર્થવિસ્તાર કરો. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી. અથવા આવ નહીં, આદર નહીં, નહીં નયનમાં નેહ. તે ઘર કદી ન જાઈએ, કંચન વરસે મેહ.
Answer
મિત્રને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન આપતો પત્ર લખો. (પત્રમાં તમારું નામ, સરનામું કે સહીનો ઉલ્લેખ કરવો નહીં.)
Answer
તમારી શાળામાં રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરતો અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખો.
Answer
શિસ્તના બે પ્રકાર છે. સ્વયં શિસ્ત અને ફરજિયાત શિસ્ત. “સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ધમધમ એ ન્યાય મુજબ વિદ્યાર્થીઓ પર ફરજિયાત શિસ્ત લાદવામાં આવે છે. પરંતુ આજના જમાનામાં આવી શિસ્ત કારગત નીવડી શકે તેમ નથી. સ્વયં શિસ્ત કે સ્વૈચ્છિક શિસ્તના વાતાવરણમાં જ બાળકનો સારો વિકાસ થઈ શકે એમ છે.
પ્રશ્ન: શિસ્તના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે ?
Answer
શિસ્તના બે પ્રકાર છે. સ્વયં શિસ્ત અને ફરજિયાત શિસ્ત. “સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ધમધમ એ ન્યાય મુજબ વિદ્યાર્થીઓ પર ફરજિયાત શિસ્ત લાદવામાં આવે છે. પરંતુ આજના જમાનામાં આવી શિસ્ત કારગત નીવડી શકે તેમ નથી. સ્વયં શિસ્ત કે સ્વૈચ્છિક શિસ્તના વાતાવરણમાં જ બાળકનો સારો વિકાસ થઈ શકે એમ છે.
પ્રશ્ન: પહેલાના જમાનામાં કઈ શિસ્તનો ઉપયોગ થતો ?
Answer
શિસ્તના બે પ્રકાર છે. સ્વયં શિસ્ત અને ફરજિયાત શિસ્ત. “સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ધમધમ એ ન્યાય મુજબ વિદ્યાર્થીઓ પર ફરજિયાત શિસ્ત લાદવામાં આવે છે. પરંતુ આજના જમાનામાં આવી શિસ્ત કારગત નીવડી શકે તેમ નથી. સ્વયં શિસ્ત કે સ્વૈચ્છિક શિસ્તના વાતાવરણમાં જ બાળકનો સારો વિકાસ થઈ શકે એમ છે.
પ્રશ્ન: બાળકનો સાચો વિકાસ કઈ શિસ્તમાં થાય છે ?
Answer
કોણ મધુમય છંદ આજે ગાયે તારે પગલે, તારે પગલે ..., રંગ ઢોળી બેઠી જોને સંધ્યારાણી કુમકુમે રંગી એના પગની પાની ઝંખવાઈ જાયે મૃદુ ફૂલ શેફાલી ... તારે પગલે . નિત ચિર યૌવનની બંસરી બાજે. ઘુંઘટમાં કોનું મુખ આનંદે રાજે. જોઈ ગોપિકાઓ જેનું મર્મર રાચે, તારે પગલે. ઓ ... રે ઓ ... રે આજ ઉત્સવ ગાને જીવનની મધુ વીણા વાગવા ટાણે મિલનનાં મધુ ગીત ગાયે ... તારે પગલે.
પ્રશ્ન: કવિની દૃષ્ટિએ સંધ્યારાણી શું કરે છે ?
Answer
કોણ મધુમય છંદ આજે ગાયે તારે પગલે, તારે પગલે ..., રંગ ઢોળી બેઠી જોને સંધ્યારાણી કુમકુમે રંગી એના પગની પાની ઝંખવાઈ જાયે મૃદુ ફૂલ શેફાલી ... તારે પગલે . નિત ચિર યૌવનની બંસરી બાજે. ઘુંઘટમાં કોનું મુખ આનંદે રાજે. જોઈ ગોપિકાઓ જેનું મર્મર રાચે, તારે પગલે. ઓ ... રે ઓ ... રે આજ ઉત્સવ ગાને જીવનની મધુ વીણા વાગવા ટાણે મિલનનાં મધુ ગીત ગાયે ... તારે પગલે.
પ્રશ્ન: કવિને સંધ્યારાણીના પગની પાની કેવી લાગે છે ?
Answer
કોણ મધુમય છંદ આજે ગાયે તારે પગલે, તારે પગલે ..., રંગ ઢોળી બેઠી જોને સંધ્યારાણી કુમકુમે રંગી એના પગની પાની ઝંખવાઈ જાયે મૃદુ ફૂલ શેફાલી ... તારે પગલે . નિત ચિર યૌવનની બંસરી બાજે. ઘુંઘટમાં કોનું મુખ આનંદે રાજે. જોઈ ગોપિકાઓ જેનું મર્મર રાચે, તારે પગલે. ઓ ... રે ઓ ... રે આજ ઉત્સવ ગાને જીવનની મધુ વીણા વાગવા ટાણે મિલનનાં મધુ ગીત ગાયે ... તારે પગલે.
પ્રશ્ન: કવિની દૃષ્ટિએ રોજ કેવી બંસરી વાગે છે ?
Answer
કોણ મધુમય છંદ આજે ગાયે તારે પગલે, તારે પગલે ..., રંગ ઢોળી બેઠી જોને સંધ્યારાણી કુમકુમે રંગી એના પગની પાની ઝંખવાઈ જાયે મૃદુ ફૂલ શેફાલી ... તારે પગલે . નિત ચિર યૌવનની બંસરી બાજે. ઘુંઘટમાં કોનું મુખ આનંદે રાજે. જોઈ ગોપિકાઓ જેનું મર્મર રાચે, તારે પગલે. ઓ ... રે ઓ ... રે આજ ઉત્સવ ગાને જીવનની મધુ વીણા વાગવા ટાણે મિલનનાં મધુ ગીત ગાયે ... તારે પગલે.
પ્રશ્ન: આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
Answer
ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાઓ પર આધારિત આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. ‘પરિશ્રમ એજ પારસમણિ’’ (મુદ્દા – પ્રસ્તાવના – જીવનમાં પુરુષાર્થનું મહત્ત્વ – પરિશ્રમથી જીવનમાં આગળ આવેલા વ્યક્તિઓ – ઉપસંહાર) અથવા ‘‘વિદ્યા વિનયથી શોભે છે.’’ (મુદ્દા – પ્રસ્તાવના – વિદ્યાનું મહત્ત્વ – વિનય વિનાની વિદ્યાની સ્થિતિ – ઉપસંહાર) અથવા પ્રકૃતિનું રક્ષણ એજ જીવનનું રક્ષણ :- (મુદ્દા – પ્રસ્તાવના – વિવિધ પ્રકૃતિના તત્ત્વો – માનવ રક્ષકની જગ્યાએ ભક્ષક બન્યો – પ્રકૃતિનો વિનાશ એ જીવનનો વિનાશ – પ્રકૃતિનું સંરક્ષણ – ઉપસંહાર)
Answer