નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો: (પશ્ચાતાપ એ એક કીંમતી ધર્માનુભવ છે...) પશ્ચાતાપ એ એકકીમતી ધર્માનુભવ છે. જેવાસણ માટીકેરાખથી સાફ થતાં નથી તે જેમ। તેજાબથી સાફ થાય છેને કાટ બધો ઓગળી જાય છે. અને વાસણ ચળકવા માંડેછે, તેવી જ રીતે ધર્મજીવન પર બાઝેલીકેટલીયે શિથિલતા પશ્ચાતાપથી દૂર થઈ જાય છે અને માણસ એકાએક પલટો ખાય છે. ખરેખર પશ્ચાતાપની અસરતેજાબથી ઓછી નથી હોતી. સૃષ્ટિ માટે ને એમાંય માનવજીવન માટેઈશ્વરની યોજના મંગળનેપવિત્ર.એમાં ભંગાણ પડીશકે માનવીની મૂર્ખાૉઈથી,| પણએ ભંગાણપાછુંસંધાય છે. માનવીના પશ્ચાતાપથીઅને ઈશ્વરની અનહદ કૃપાથી. આખરે એની એ દિવ્યયોજના આગળ ચાલવાની જ.
Answer