25
MCQ1 mark
‘બોલીએ ના કંઈ’ કાવ્યમાં ‘બોલીએ ના કંઈ' શબ્દો દ્વારા કવિએ કયો ભાવ વ્યક્ત કર્યો છે ?
- A.ચૂપ જ રહેવું જોઈએ.
- B.વધારે પડતું ન બોલવું.
- C.વ્યથાને સહન કરવી તથા ફરિયાદ ન કરવી જોઈએ.Correct
- D.મૌનવ્રત ધારણ કરવું.
GSEB Gujarati SSC · Gujarati · 2018
63 questions · One at a time
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
‘બોલીએ ના કંઈ’ કાવ્યમાં ‘બોલીએ ના કંઈ' શબ્દો દ્વારા કવિએ કયો ભાવ વ્યક્ત કર્યો છે ?